ભારતે અપનાવેલી પાડોશી દેશો પહેલાં તેમજ પૂર્વના દેશો તરફની નીતિના આધારે ભારત મ્યાનમાર સરકારના ટોચના અધિકારીઓ અને સેનાના અધિકારીઓ સાથે સારા સંબંધોને અગ્રતા આપી રહ્યું છે. આના ભાગરૂપે જ આર્થિક અને સલામ...
શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી. શ્રી રાજપક્ષે તથા તેમની સાથે ભારત આવેલા પ્રતિનિધિમંડળે, ભારતીય અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ...
તુર્કમેનીસ્તાનના વિદેશ મંત્રી રશીદ મેરોદોવે તાજેતરમાં ભારતની ટુંકી મુલાકાત લઇને વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મંત્રણાઓ કરી. બંને આગેવાનોએ દ્વિપક્ષીય તથા પ્રાદેશિક મુદૃાઓ અંગે સઘન ચર્ચા કરી હતી. શ્રી જય...
ભારત સરકારે આગામી પાંચ વર્ષમાં દેશના સામાજીક તથા આર્થિક ક્ષેત્રે મહત્વના પરિવર્તનો લાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. આ પ્રતિબધ્ધતાના ભાગરૃપે જ 102 લાખ કરોડ રુપિયાના ખર્ચે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપ...
ભારતે તેનો 41મો સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ – 30ને ગત 17મી જાન્યુઆરી 2020ના રોજ સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂકયો છે. ભારતનો 14 વર્ષ જૂનો ઇનસેટ ચાર એ ઉપગ્રહ ટૂંક સમયમાં કામ કરતો બંધ થવાનો છે. એ બાબત ધ્ય...
ઓમાન પર પાંચ દાયકાઓ સુધી શાસન કરનાર સુલતાન કાબૂસ બીન સૈયદ અલ સૈયદનું 10 જાન્યુઆરીએ નિધન થયું. આ સાથે એક યુગનો અંત થયો છે. લાંબી બીમારી બાદ તેમનું નિધન થતાં અખાતના મુખ્ય રાષ્ટ્રમાં હવે રક્ષક બદલવાનો મ...