રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દિલ્હીમાં યોજાનાર એક કાર્યક્રમમાં સાંસ્કૃ...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દિલ્હીમાં યોજાનાર એક કાર્યક્રમમાં સાંસ્કૃતિક સુમેળ માટે અપાતો ટાગોર પુરસ્કાર અર્પણ કરશે. વર્ષ ૨૦૧૪ માટેનો આ ટાગોર પુરસ્કાર જાણીતા મણિપૂરી નૃત્યકાર રાજકુમાર સિંઘજીતસિંહને ...

સીઆરપીએફ એ જમ્મુ કા શ્મરમાં પોતાના દળો વધુ સલામત રીતે લઈ જવા સલામતીની ...

કેન્દ્રિય અનામત પોલીસ દળ – સીઆરપીએફ એ જમ્મુ કાÂશ્મરમાં પોતાના દળો વધુ સલામત રીતે લઈ જવા સલામતીની નવી વ્યવસ્થા ગોઠવી છે. સીઆરપીએફના મહા નિદેશક આર.આર.ભટૃનાગરે ગઈકાલે દીલ્હીમાં પત્રકારોને જણાવ્યું...

ભારતીય બોકસરોએ બલ્ગેરીયાના સોફીયામાં ચાલી રહેલી સ્ટ્રાન્જા મેમોરીયલ બો...

ભારતીય બોકસરોએ બલ્ગેરીયાના સોફીયામાં ચાલી રહેલી સ્ટ્રાન્જા મેમોરીયલ બોકસીંગ સ્પર્ધામાં પાંચ ચંદ્રકો નીશ્ચિત કર્યા છે.  એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર અમિત પનઘલે ૪૯ કિલો વજન જુથમાં યુક્રેનના નઝર...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભારતની મુલાકાતે આવેલા આર્જેન્ટીનાના પ્ર...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભારતની મુલાકાતે આવેલા આર્જેન્ટીનાના પ્રધાનમંત્રી મોરીસીઓ મેક્રી આજે દિલ્હીમાં મંત્રણા કરશે. બંને આગેવાનો દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા ઉપરાંત સહકાર ધવારવા નવા ક્ષેત્...

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આજે મોરકકોના પાટનગરમાં મોરકકોના વિવિધ અગ્રણી...

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આજે મોરકકોના પાટનગરમાં મોરકકોના વિદેશ મંત્રી નાસીર બોરીતા, રાજા મહંમદ, પ્રધાનમંત્રી સાદ દીને ઈલ-ઓતમની સહિત વિવિધ અગ્રણીઓ સાથે મંત્રણાઓ કરશે. આ મંત્રણાઓ વખતે આતંકવાદનો સામનો,...

હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કુલભુષણ જાધવ કેસની સુનાવણી આજથ...

હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત – આઈસીજેમાં કુલભુષણ જાધવ કેસની સુનાવણી આજથી હાથ ધરાશે. ચાર દિવસ ચાલનારી આ જાહેર સુનાવણી વખતે ભારત અને પાકિસ્તાન પોતાનો પક્ષ રજુ કરશે. ભારતીય નૌકાદળના નિવૃત અધિકાર...

ભારતીય બોકસરોએ બલ્ગેરીયાના સોફીયામાં ચાલી રહેલી સ્ટ્રાન્જા મેમોરીયલ બો...

ભારતીય બોકસરોએ બલ્ગેરીયાના સોફીયામાં ચાલી રહેલી સ્ટ્રાન્જા મેમોરીયલ બોકસીંગ સ્પર્ધામાં પાંચ ચંદ્રકો નીશ્ચિત કર્યા છે. એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર અમિત પનઘલે ૪૯ કિલો વજન જુથમાં યુક્રેનના નજરન...

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા લશ્કરનાં જવાનોના તેમના વતનમ...

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા લશ્કરનાં જવાનોના તેમના વતનમાં પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રિય મંત્રીઓ, નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો શહીદોના અંતિમ સંસ્કા...

અર્જેન્ટીનાના રાષ્ટ્રપ્રમુખ મોરીસીઓ મેક્રિ ત્રણ દિવસની ભારતની સત્તાવાર...

અર્જેન્ટીનાના રાષ્ટ્રપ્રમુખ મોરીસીઓ મેક્રિ ત્રણ દિવસની ભારતની સત્તાવાર મુલાકાતે આજે આગ્રા આવ્યા છે. માહિતી અને પ્રસારણમંત્રી નિર્મલ રાજ્યવર્ધન રાઠોડે તેમને વિમાન મથકે આવકાર્યા હતા. શ્રી મેક્રીએ આજે દ...

દિલ્હીની પોલીસે કરોલબાગ હોટેલ આગ દુર્ઘટના કેસ સંદર્ભે હોટેલના માલિકની ...

દિલ્હીની પોલીસે કરોલબાગ હોટેલ આગ દુર્ઘટના કેસ સંદર્ભે હોટેલના માલિકની ધરપકડ કરી છે. શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી વિમાન મથકેથી આરોપી રાકેશ ગોયલની ગઇકાલે ધરપકડ કરી હતી. નાયબ પોલીસ કમિશનરે રાજેશ ...