ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાના અનુરોધ અંગે સમીક્ષા...

સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદે બહાલી આપેલા ઠરાવ ક્રમાંક 1373ને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે સલામતી પરિષદની બેઠક વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાઈ ગઈ. આ ઐતિહાસિક ઠરાવ આતંકવાદ સામેની લડાઈ અંગ...

આત્મનિર્ભર ભારતમાં પ્રવાસીઓની ભૂમિકા અંગે સમીક્ષા...

ભારતના વિદેશમંત્રી ડો.જયશંકરે 16મી તારીખે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં – આત્મનિર્ભર ભારતમાં વિદેશમાં વસતા ભારતીયોની ભૂમિકા – વિષય પર સંબોધન કર્યું હતું. ડો.જયશંકરે કહ્...

પરસ્પર સંવેદનશીલ અભિગમ ઉપર આધારિત, ભારત-શ્રીલંકા વચ્ચેની ભાગીદારી અંગે...

ભારતના વિદેશમંત્રી ડો.જયશંકરે, શ્રીલંકાના વિદેશમંત્રીના આમંત્રણના પગલે તાજેતરમાં શ્રીલંકાની બે દિવસની સત્તાવાર મુલાકાત લીધી હતી.  શ્રી જયશંકરની વર્ષ 2021ની આ પ્રથમ વિદેશયાત્રા હતી. શ્રી જયશંકરે, શ્રી...

પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય દાવપેચ અંગે સમીક્ષા...

પાકિસ્તાનમાં વિરોધ પક્ષોના સરકાર વિરોધી ગઠબંધન – પાકિસ્તાન ડેમોક્રેટીક મુવમેન્ટ – પીડીએમ એ લાહોરના મિનારે પાકિસ્તાન ખાતે કરેલા દેખાવો સાથે પ્રથમ તબકકાના વિરોધ પ્રદર્શનનું સમાપત કર્યુ. પીડીએમએ આ પ્રદર...

ભારતે કોવિડની રસી પ્રસ્તુત કરી એ અંગે સમીક્ષા...

આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયા પહેલને મજબૂત બનાવવા ભારતના વૈજ્ઞાનિકો તથા તબીબી સમુદાયે સ્વદેશી ટેકનિકથી કોવિડની રસી ઘરઆંગણે તૈયાર કરી છે. હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેકે તૈયાર કરેલી રસીને ભારતના ઔ...

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં 8મી મુદતનો પ્રારંભ કરતા ભારત અંગે...

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ભારતે પહેલી જાન્યુઆરીથી બે વર્ષ માટે સભ્ય તરીકે 8મી મુદતનો પ્રારંભ કર્યો છે. વર્ષ 1950થી રાષ્ટ્રસંઘની મહાસભામાં ભારત દરેક વખતે લગભગ બે તૃતિયાંશ મતોથી ચૂંટાતું આવ્...

આતંકવાદ સાથે પાકિસ્તાનનો મજબૂત સંબંધ, વિષય પર સમીક્ષા...

પાકિસ્તાનની આતંક વિરોધી અદાલતે, 26/11 હુમલાના મુખ્ય સૂત્રધાર હાફીઝ સૈયદને આતંકવાદને નાણાં ભંડોળ પૂરું પાડવાના કેસમાં 15 વર્ષથી જેલની સજા કરી છે. સઈદ અગાઉ પણ આતંકી પ્રવૃત્તિઓને ધિરાણ આપવાના અનેક મામલા...

વૈશ્વિક ગુણવતાના ભારતીય ઉત્પાદનો માટે પ્રધાનમંત્રી એ કરેલી હાકલ અંગે સ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વર્ષ 2021માં દેશ નવી ઉંચાઇઓ હાંસલ કરશે. તેવી આશા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ ભારતની છબી વિશ્વમાં વધુ મજબુત બને તેવી અપેક્ષા ...

હરણફાળ ભરવા સજ્જ થયેલા ભારતના અવકાશ કાર્યક્રમ અંગે સમીક્ષા...

ભારતના ઇસરો સંસ્થાના વૈજ્ઞાનિકોએ PSLV રોકેટની મદદથી દેશના અદ્યતન દૂરસંદેશાવ્યવહાર ઉપગ્રહ CMS વનને અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂકીને વર્ષ 2020ના વર્ષનું સફળતા સાથે સમાપન કર્યું. ઇસરોએ, આંધ્રપ્રદેશના શ્...

ભારતની એક્ટ ઇસ્ટ નીતિમાં મહત્વપૂર્ણ ભાગીદારી અંગે સમીક્ષા...

ભારત – વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી નગુએન ઝુઆન ફુકે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આમ તો ભારત – વિયેતનામ મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવે...