કાલાપાની મુદૃા અંગે સમીક્ષા...

જમ્મુ-કાશ્મીર રાજ્યના વિભાજન બાદ ભારતે બહાર પાડેલા સુધારેલા નકશાના પગલે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના હિમાલય ક્ષેત્રમાં ભારત, નેપાળ અને ચીનના ત્રિ-જંકશન પર આવેલા કાલાપાની વિસ્તારના નિયંત્રણ મુદ્દે ફર...

શ્રીલંકા સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા ભારતના વિદેશમંત્રીની શ્રી...

ભારતના વિદેશમંત્રી એસ.જયસંકરે શ્રીલંકાની મુલાકાત લઈને શ્રીલંકાના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયેલા ગોતાબાયા રાજપક્ષેની સાથે મંત્રણા કરી હતી. તેમણે ભારતના પ્રધાનમંત્રી દ્વારા શ્રી રાજપક્ષેને આગામી 29મ...

રાજ્યસભામાં 250માં સત્ર અંગે સમીક્ષા...

રાજ્યસભાના 250માં સત્રના આરંભ સાથે જ ભારતની લોકશાહી વ્યવસ્થા ટકાવીને તેની પ્રગતિમાં ઉપરના ગૃહ એટલે કે રાજ્યસભાએ કરેલી કામગીરીને ચોક્કસ યાદ કરવી જ પડે.  વર્ષ 1952માં તેની રચના થયા બાદ રાજ્યસભાએ જ્યારે...

વધુ સુદૃઢ બની રહેલા ભારત – ભૂતાન સંબંધો...

ભૂતાનના વિદેશ મંત્રી ડો.લ્યોન્પો તાંડી દોરજીની એક અઠવાડિયું લાંબી ભારતની મુલાકાતે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માટે નવું સિમાચીન્હ સ્થાપ્યું છે. ડો.દોરજીએ તેમના રોકાણ દરમિયાન ભારત – ભૂતા...

શ્રી ગોતાબાયા રાજપક્ષે શ્રીલંકાના 17મા રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયા એ અંગે સમ...

શ્રીલંકામાં ગત શનિવારે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ ગઈ. આ ચૂંટણીમાં SLPP પક્ષના ઉમેદવાર શ્રી ગોતાબાયા રાજપક્ષે, શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે તરીકે ચૂંટાયા હતા. તેમણે 52 ટકા મત મેળવ્યા હતા. પ્રધાનમંત્...

સંસદના શિયાળુસત્ર સમક્ષના મુદ્દાઓ અંગે સમીક્ષા...

સંસદના શિયાળુ સત્રનો આજે 18મી નવેમ્બરથી આરંભ થઈ રહ્યો છે. આ સત્ર આગામી 13મી ડિસેમ્બર સુધી ચાલશે. સંસદના આ સત્ર દરમિયાન બે વટહુકમને વિધેયકમાં રૂપાંતરીત કરીને કાયદો બનાવવા સહિત મહત્વના મુદ્દાઓ અંગે ચર્...

ભારતે બ્રીક્સ દેશો સાથેના સંબંધો મજબૂત બનાવ્યા એ અંગે સમીક્ષા...

બ્રિક્સ સંગઠનની રચના થઇ ત્યારથી ભારતના બ્રીક્સના અન્ય સભ્ય દેશો સાથેના બહુસ્તરીય સંબંધો ભારતની વિદેશ નિતીમાં વ્યૂહાત્મક અને મહત્વનું સ્થાન ધરાવતા થયા છે. બ્રિક્સ દેશોની આર્થિક બાબતોની નોંધ વૈશ્વિક સ્...

બ્રાઝીલીયા ખાતે ૧૧મું બ્રિકસ સંમેલન...

બ્રાઝીલીયામાં અગીયારમાં બ્રિકસ શિખર સંમેલનનું સફળ સમાપન જુથની ગતિશિલતા અને વધતી જતી સુસંગતતાનું એક માપ છે. સંયુકત નિવેદનમાં કહયું છે તેમ બ્રિકસ દેશો છેલ્લા એક દાયકામાં વૈશ્વિક વૃધ્ધિના મુખ્ય ચાલકો રહ...

ભારત અને અમેરિકાની સેનાની ત્રણેય પાંખોની સંયુક્ત ક્વાયત – 2019 અંગે સમ...

કેન્દ્રની મોદી સરકારે, તેની બીજી મુદતના સમયગાળામાં અમેરિકા સાથેની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ભારતના આર્થિક ક્ષેત્રના પરિવર્તનમાં અમેરિકાની ભૂમિકા ખૂબ જ મહ...

કરતારપુરના મહત્વ અંગે સમીક્ષા...

ભારતના વિભાજન બાદ બે દેશોની રચનાના પગલે અલગ પડી ગયેલા શીખ ધર્મસ્થળોએ સરળતાથી જઈ શકાય, તે હેતુથી શીખ લોકો દરરોજ પ્રાર્થના કરતા હતા. કરતાર પુર ગુરૂદ્વારા આવા જ પવિત્ર સ્થળો પૈકી એક ધર્મસ્થળ હતું. રાવી ...