સંરક્ષણ ક્ષેત્રે સ્વ-નિર્ભરતા તરફ સમીક્ષા...

સંરક્ષણ સંપાદન સમિતિએ સ્થાનિક ઉદ્યોગો પાસેથી ર૭ હજાર કરોડના સંરક્ષણ ઉત્પાદનોની ખરીદીને આપેલી મંજુરીથી સરકારની આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયા પહેલને મોટો વેગ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧રમી મેના...

ભારત-ઉઝબેકિસ્તાનને મજબૂત થઈ રહેલા સંબંધો...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મીર્ઝિયોયેવે ગત અઠવાડિયે ભારત – ઉઝબેકિસ્તાન શિખર બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ બેઠક મધ્ય એશિયાના દેશ સાથે યોજાયેલી આ પ્રકારની પ્રથમ બેઠક ...

પ્રધાનમંત્રીએ દેશના હિતને સર્વોચ્ચ ગણવા કરેલા અનુરોધ અંગે સમીક્ષા...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા ગુરૂવારે સંસદના નવા ભવનનો શિલાન્યાસ કર્યો હતો. સંસદનું નવું ભવન આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણ સાથે બનાવવામાં આવશે. એવી જ રીતે આઝાદી બાદ લોકોની આશા આકાંક્ષા મુજબ નવું સં...

ભારત અને સુરીનામના મૈત્રીભર્યા સંબંધો અંગે સમીક્ષા...

ભારત અને સુરીનામ વચ્ચે સાંસ્કૃતિક અને લોકોના સંપર્ક વડે વર્ષોથી મૈત્રીભર્યા સંબંધો સ્થપાયા છે. ભારતીય નાગરિકો ખાસ કરીને પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર તથા સિંધી કુટુંબો મળી આશરે સવા બે લાખથી વધુ ભારતીયો 14...

લોકડાઉન પછીના સમયગાળામાં અર્થતંત્રની ગતિની દિશામાં આવી રહેલા પરિવર્તન ...

ગત ઓક્ટોબર અને નવેમ્બર માસમાં, એટલે કે સતત બે માસ સુધી વસ્તુ અને સેવા કર જીએસટીની આવક એક લાખ કરોડ રૂપિયાને આંબી ગઈ છે. તેમજ મોટરકારના વેચાણમાં થયેલો વધારો રેલવે દ્વારા કરાતી માલસામાનની આવક વધવી, ઉત્પ...

ભારતના, સયુંક્ત આરબ અમીરાત સાથેના મજબૂત બની રહેલા સંબંધો અંગે સમીક્ષા ...

કોવિડ રોગચાળા પછીની નવી પરિસ્થીતીની સામાન્ય કામગીરીના ભાગરૂપે, વિદેશમંત્રી એસ. જયશંકરે ગયા સપ્તાહમાં સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહંમદ ...

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબન...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. ...

રીયાધે યોજેલી જી-વીસ દેશોની વાર્ષિક બેઠક અંગે સમીક્ષા...

સાઉદી અરેબીયાએ ગયા અઠવાડીયે જી-વીસ દેશોની શિખર બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં થયેલી ચર્ચાએ એ બાબત પુરવાર કરી હતી. કે, 21મી સદીમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા માટે, તેમજ આ સદીના સંભવીત પડકારોને પહોંચી...

કોવિડ કાળમાં ઇસરોએ છોડેલા પ્રથમ ઉપગ્રહ વિષય પર સમીક્ષા...

કોવિડ રોગચાળાની પ્રવર્તમાન સ્થિતિમાં ઇસરોએ 2020 નો તેનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો. શ્રી હરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રમાંથી છોડાયેલા પ્રથ્વી અવલોકનના EOS-01 ઉપગ્રહ સાથે ત્રણ દેશોના નવ વ્યવસ...

ભારતની વિદેશનીતીમાં યુરોપના  પરિમાણને મજબૂત બનાવવા અંગે સમીક્ષા...

ભારતની યુરોપના જે દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારી છે, તેવા જર્મની, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની મુલાકાત વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ તાજેતરમાં લીધી હતી. કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિ તથા સરહદે ભારત-ચીન વચ્ચ...