ભારત અને યુએઈ વચ્ચે ઘનિષ્ઠ બનતા વ્યુહાત્મક સંબંધો અંગે સમીક્ષા...

ભારત અને સંયુક્ત આરબ અમીરાત – UAEએ શાંતિ અને સમૃદ્ધિ અંગેના પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના ક્રાઉન પ્રિન્સ મહંમદ બિન જાયદ અલ નહયાનના નેતૃત્વ હેઠળ બં...

દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ અર્થતંત્રની ગતિને વેગ આપશે તેવા રિઝર્વ બેન્કન...

ભારતનું અર્થતંત્ર કોવિડની અસરથી બહાર નીકળીને વિકાસ માટે પ્રયાસ કરી રહ્યું છે તે વખતે ભારતીય રિઝર્વ બેન્કે ગૃહદ્ આર્થિક પર્યાવરણને ધ્યાનમાં રાખીને ધિરાણ દરમાં ફેરફાર નહીં કરવાનો અને અર્થતંત્ર માટે સમા...

સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરવા તૈયાર થતાં ભારત અંગે સમીક્ષા...

ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે શસ્ત્રો નિકાસ કરતાં દેશોની હરોળમાં સ્થાન લેવાના ઇરાદા સાથે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસનીતિનો મુસદ્દો તૈયાર કર્યો છે. વર્ષ 2025 સુધીમાં ભારતથી સંરક્ષણ ક્ષેત્રે થતી નિકાસમાં સ્વ...

ભારત – મોરેશ્યસ સંબંધો નવી ઉંચાઇએ પહોંચવા તૈયાર અંગે સમીક્ષા...

ભારત અને મોરેશ્યસે તેમની ખાસ દોસ્તીમાં વધુ એક સીમાચિન્હ હાંસલ કર્યુ છે. મોરેશ્યસની રાજધાની પોર્ટલુઇમાં ભારતની સહાયથી બાંધવામાં આવેલ સર્વોચ્ચ અદાલતનું ભવનનું તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ...

આફ્રિકા ખંડમાં ચીનના વધતા જતાં મૂડીરોકાણના થનાર પરિણામો અંગે સમીક્ષા...

ભારત અને ચીન એશિયામાં ઊભરતી બે સત્તાઓ છે અને તેમના આફ્રિકા ખંડના દેશો સાથે દ્વિપક્ષીય સંબંધો વર્ષો જૂના રહ્યા છે. જોકે તાજેતરના વર્ષોમાં બંને દેશોની આફ્રિકાના દેશો સાથેના સંબંધોમાં વધુ ઘનિષ્ઠતા જોવા ...

કાશ્મીરના ભવ્ય સાંસ્કૃતિક વારસા અંગે સમીક્ષા...

ભારતના ઉત્તર દિશાએ આવેલ કાશ્મીરમાં વિવિધ સંસ્કૃતિ ધરાવતાં લોકો સદીઓથી એકબીજાની પરંપરા અને સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવતાં શ્રેષ્ઠ સહ અસ્થિત્વનો પરિચય આપી રહ્યા છે. કાશ્મીરીયત તરીકે જાણીતી વિચારધારામાં ...

ભારત – સિંગાપોરના સંબંધો નવી ઉંચાઇએ- અંગે સમીક્ષા...

સીંગાપોરમા; ગત અઠવાડીયે થયેલી સામાન્ય ચુંટણીમાં જીત મેળવી પીપલ્સ એકશન પાર્ટી – પીએપી સત્તાધારી પક્ષ અને પ્રધાનમંત્રી લી સીન લુંગ ફરીથી સત્તા પર આવ્યા છે. ચુંટણીમાં કુલ ૯૬ ટકા મતદાન થયું હતું. પીએપી પ...

પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત સુધારા – રજૂઆત અને પરિવર્તન માટે તૈયાર...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ માધ્યમથી ઇન્ડિયા ગ્લોબલ વીક-2020ને સંબોધન કર્યું. વિશેષ રાજકીય પ્રતિનિધિઓમાં બ્રીટીશ વિદેશસચિવ ડોમિનિક રબ્બ અને બ્રીટીશ ગૃહ સચિવ પ્રીતિ પટેલ ઉપરાંત ઉદ્યોગ...

ઈમરાનની મુશ્કેલી – અતિશયોક્તિભર્યા પ્રવચનનો પ્રભાવ પડતો નથી – એ અંગે સ...

ગત 29મી જૂન – 2020ના રોજ કરાંચી ખાતેના શેરબજાર ઉપર અલગતાવાદી બલોચ લોકોએ કરેલા હુમલામાં ચાર ઉગ્રવાદીઓ સહિત 13 જણાના મોત થયા હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને અગાઉથી જાણે પ્રતિભાવ તૈયાર હોય, તેમ...

નેપાળમાં રાજકીય વિવાદ અંગે સમીક્ષા...

નેપાળમાં એક તરફ કોરોનાનો પ્રશ્ન ઉભો થયો છે, ત્યારે સત્તાધારી નેપાળ કમ્યુનીસ્ટ પાર્ટી – એનસીપીના વરીષ્ઠ નેતાઓએ પ્રધાનમંત્રી આર.પી.શર્મા ઓલીનું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું માગતા, નેપાળના રાજકારણમાં નવ...