અહિંસાના દૂત મહાત્મા ગાંધી અંગે સમીક્ષા...

વર્ષ 2007થી સંયુક્ત રાષ્ટ્રસંઘે બીજી ઓક્ટોબરે આવતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસની ગાંધીજીએ શાંતિ અને અહિંસા માટે ...

ભારત અને ડેન્માર્કના વ્યૂહાત્મક સંબંધો અંગે સમીક્ષા...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડ્રીક્સને દ્વિપક્ષીય સંબંધો અંગે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી વાતચીત કરી હતી. કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અને અર્થતંત્ર ઉપર તે...

ભારતના ખેડૂતોની કામગીરીને બિરદાવતા પ્રધાનમંત્રી અંગે સમીક્ષા...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, કોવિડના લીધે ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિમાં દેશના ખેડૂતોએ નોંધપાત્ર કામ...

પાકિસ્તાનમાં ત્રાસવાદી વિરોધી વિધેયકને મંજૂરી-નહીવત આશાનું કિરણ...

પાકિસ્તાનની સંયુક્ત સંસદે ત્રાસવાદ માટે નાણાં પૂરા પાડવા અને દેશમાં કાળા નાણાં વિરોધને લગતાં ત્રાસવાદ વિરોધી કાનૂન સુધારા વિધેયક અને અન્ય બે વિધેયકોને મંજૂર કર્યા છે. વિરોધપક્ષોના પ્રભુત્વવાળી સંસદે ...

ઈમરાન ખાનનું રિયાસત-એ-મદિનાનું ભ્રામક સ્વપ્ન...

ઈમરાન ખાનનું રિયાસત-એ-મદિનાનું ભ્રામક સ્વપ્ન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને તેમના દેશવાસીઓને નવું પાકિસ્તાન બનાવવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવાનું વચન આપ્યું હતું, જે પાકિસ્તાન ભ્રષ્ટાચાર મુક્ત ...

દોહા ખાતેની અફઘાનિસ્તાનના  આંતરિક પક્ષોની મંત્રણા...

ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાનો વચ્ચે મંત્રણા ગઇ 12મી તારીખથી દોહામાં શરૂ થઈ છે. આ મંત્રણાઓ અગાઉ ગયા માર્ચ યોજાવાની હતી પરંતુ, કેટલાંક કેદીઓને મુક્ત કરવાની બાબતે અસ...

ભારત અને આસિયાન સંગઠનના દેશોના મજબૂત બની રહેલા સંબંધો અંગે સમીક્ષા...

ભારતે વર્ષ 1990 ની શરૂઆતમાં અપનાવેલી આર્થિક ઉદારીકરણની નીતિ અને તે વખતે વિશ્વના રાજકારણમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં લઈને ભારતે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના સંગઠન – આસિયાન દેશો સાથે બહુસ્તરીય સંબંધો મજ...

SCO ની બેઠક વખતે, ભારત અને  ચીને કરેલી મંત્રણા અંગે સમીક્ષા...

ભારતે SCOની બેઠકમાં વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતા, યુરોપ – એશિયા સહકારને મજબૂત કરવાની ભારતની પ્રતિબદ્ધતા જ દર્શાવે છે.  ભારત જમીન માર્ગે મધ્ય એશિયાના દેશો સાથે જોડાયેલો ન હોવાથી, SCO સંગઠન ભારતને આ પ્રદેશ...

ભારત અને ઈરાનના સંબંધો વધુ મજબૂત બનવાની થયેલી શરૂઆત અંગે સમીક્ષા...

ભારતના બે વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓએ એકાદ સપ્તાહમાં ઈરાનની મુલાકાલ લીધી છે. આમ થવાથી ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ફરી મજબૂત બનાવવાની કામગીરી શરૂ થઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગયા રવિવારે મ...

બ્રિક્સ સંગઠનના વિદેશમંત્રીઓની બેઠક...

વર્તમાન મહામારીના સંદર્ભમાં વૈશ્વિક શિખર બેઠકો અને ઉચ્ચસ્તરીય બહુપક્ષીય બેઠકો અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહી છે. આવા નીતીનિર્ધારકો જ્યારે એક જ સ્થળે એકત્રિત થાય છે અને પોતાના વિચારો રજૂ કરવાની સાથે...